ગીરસોમનાથ જિલ્લાના ઉનાના સૈયદરાજપરા ગામનો મુદ્દો ઉઠ્યો વિધાનસભામાં, વાવાઝોડાના કારણે સૈયદ રાજપરા ગામ પ્રોટેક્શન વૉલ તૂટી ગઈ છે, સર્વે કરાવીને યોગ્ય પગલાં ભરવાની જળસંપત્તિ મંત્રીની ખાતરી