લેખનુદાન બજેટ નીતિનભાઈ રજૂ કરશે, બજેટ ના ઘણી મર્યાદા હોય છે. ખેડૂત, સામાન્ય માનવી ને લાભ મળે તે માટે ગુજરાત સરકાર બજેટ આપતી હોય છે. નીતિનભાઈના મર્યાદાવાળા બજેટ હશે છતાં પ્રજા લક્ષી બજેટ હશે