ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે યોજાયેલી પોલીસ સમીક્ષા બેઠક બાદ પત્રકારોને વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિને સહી નહીં લેવાય અને કડક હાથે કાર્યવાહી કરાશે, ટ્રાફિક ઝુંબેશ પણ આગળ ચલાવાશે એ અંગે એમણે ઇશારો કર્યો હતો.