યાયાવર પક્ષીઓના સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર છે. નળ સરોવર, થોળ જ્યારે કચ્છમાં પ્રથમવાર પક્ષી ગણતરી સંપન્ન થઇ કરાઈ છે. નળ સરોવર ખાતે પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. નળ સરોવરમાં પ્રજાતિઓના 3.15 લાખથી વધુ જ્યારે થોળ પક્ષી અભયારણ્યમાં 87 પ્રજાતિઓના 57000થી વધુ પક્ષીઓ નોંધાયા છે.