ગાંધીનગરમાં આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક મળી. પડતર પ્રશ્નોનું જો નિરાકરણ નહીં આવે તો કર્મચારીઓ આંદોલન કરશે તેવી ચીમકી આપી છે. 10 જેટલા પડતર પ્રશ્નોને લઈને બેઠક મળી હતી.