રાજસ્થાન ગુજરાત સીમા પર ફસાયેલા શ્રમિકોને ગુજરાત આપશે આશરો..મેડિકલ ચેકઅપ બાદ અરવલ્લીના શેલ્ટર હોમમાં અપાશે આશ્રય..રાજસ્થાનના શ્રમિકોને મોકલાશે પાછા..મધ્ય પ્રદેશ અને હરિયાણાના શ્રમિકોને સાચવશે ગુજરાત..