બારડોલી તાલુકાના ગામ પાસે એસટી બસો પર હલ્લાબોલ કરવામાં આવ્યું છે. હકીકતમાં આ બસોની અનિયમિતતાને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.