રાજકોટમાં હાર્દિક પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જો 7 દિવસમાં ખેડૂતોને વળતર નહીં ચુકવવામાં આવે તો 13 તારીખથી આંદોલનના મંડાણ કરશું, પડધરીમાં ઉપવાસ આંદોલન કરશુ.