કોંગ્રેસે આજે પોતાના મેનિફેસ્ટોમાં પાટીદારોને લોભાવવા રાજદ્રોહની કલમ 124A નાબુદ કરવાનો વાયદો કર્યો છે. ગુજરાતમાં પાટીદારોને લોભાવવા કોંગ્રેસે એક કાંકરે બે નિશાન સાધી પાટીદારોને લોભાવવા પ્રયાસ કર્યો છે. રાજ્યમાં પાટીદારો પર થયેલા રાજદ્રોહના કેસને લઈ કોંગ્રેસે પાટીદારોને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.