અતિવૃષ્ટિથી પડધરીના ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. તેમનો ખેતરનો ઉભો પાક બળી રહ્યો છે અને ખાસ કરીને અડદના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.