નવસારીઃ હરણગામ ગામમાં નદીના પાણી ઘરોમાં પ્રવેશ્યા, 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.અનેક વિસ્તારોમાં ભરાયા કેડસમા પાણી.