પૂરને કારણે વડોદરાને થયું ભારે આર્થિક નુકસાન. આ પૂરને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે અને ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.