મહા શિવરાત્રી પહેલા જ ગીરનાર રોપ-વે માટેની કાયદાકીય અડચણ દૂર થઈ, રોપ-વે પર રોક લગાવવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.