ભાજપના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા સાંસદ રંજનબેન ભટ્ટ પહોંચ્યાં હતા. મનાવવામાં નિષ્ફળ જતાં હવે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જવાબદારી સોંપાઈ હતી.