અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસની અડફેટે બે ભાઇના મોતની ઘટના બાદ જનતાની સુરક્ષાને લઇને આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના BRTS બસ રૂટની મુલાકાત લેશે.