આજથી LOCના રસ્તે વેપાર બંધ કરવાનો ગૃહ મંત્રાલયનો આદશે
ભારત સરકારે પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખાની ઉસપારથી થનારા તમામર વ્યાપારનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયની તરફથી ગુરૂવારે સાંજે આ બાબતે આદેશ ઇશ્યું કરવામાં આવ્યા. જેનાં અુસાર સરકારને એવી રિપોર્ટ મળી રહી હતી કે પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક અરાજક તત્વો બિનકાયદેસર હથિયારો, માદક પદાર્થો અને ફેક કરન્સી વગેરેનાં કાળા કારોબાર માટે LoC ટ્રેડ રૂટનો ઉપયોગ કરી રહ્યા હતા.
ભારત સરકારે પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખાની ઉસપારથી થનારા તમામર વ્યાપારનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયની તરફથી ગુરૂવારે સાંજે આ બાબતે આદેશ ઇશ્યું કરવામાં આવ્યા. જેનાં અુસાર સરકારને એવી રિપોર્ટ મળી રહી હતી કે પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક અરાજક તત્વો બિનકાયદેસર હથિયારો, માદક પદાર્થો અને ફેક કરન્સી વગેરેનાં કાળા કારોબાર માટે LoC ટ્રેડ રૂટનો ઉપયોગ કરી રહ્યા હતા.