નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને આમ પણ સિંચાઈ માટે સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. અને આ માટે સરકારે બ્રાહ્મણી ડેમમાંથી પાઇપલાઇન મારફતે પીવાનું પાણી લઈ જવા માટેની યોજના બનાવી તો ખરી પણ ખેડૂતો નોંધાવી રહ્યાં છે વિરોધ. કલેક્ટરને આવેદનપત્ર આપી યોજના પડતી મૂકવાની કરી માગ...