આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે, એક દિવસ પૃથ્વી પર પ્રલય આવશે અને બધુ નષ્ટ થઇ જશે... જનજીવનની સાથે કુદરતી વસ્તુઓ પણ નાશ પામશે... પરંતુ આ વાત પછી તમને ક્યારેય વિચાર આવ્યો કે, આ પહેલા પૃથ્વી પર ક્યારેય આવું થયું છે...? તો તેનો જવાબ છે હા... પૃથ્વી પર આ પહેલા એકવાર નહીં પરંતુ ઘણીવાર જનજીવન નષ્ટ થઇ ચૂક્યું છે... આજે તમને પરફેક્ટ આંકડો આપીશું...