ભારતીય રેલવે દરરોજ લાખોની સંખ્યામાં મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચાડે છે... ભારતના લોકો માટે રેલવે લાઇફ લાઇન સમાન કહી શકાય પરંતુ આજે તમને જણાવીશું કે, ભારતીય રેલવેની એક દિવસની આવક કેટલી છે...