દેવાધીદેવ મહાદેવને પ્રસન્ન કરવાનો એક માત્ર દિવસ એટલે મહા શિવરાત્રી આ દિવસે નાના મોટા દરેક મંદીરમા ભક્તો પોતાની શક્તી મુજબ ભાંગ ,દુધ શેરડીના રસ અને પાણીથી અભિષેક કરે છે, જુદાજુદા પ્રકારના અભિષેકની મહિમા સાથે ઘીની પ્રતીમા બાનાવી તેની પૂજા કરવાની પણ અનોખી શ્રધ્ધા છે.