રાજ્યના માનવ અધિકાર આયોગે માગ્યો અગ્નિકાંડ મામલે રિપોર્ટ, અસુવિધાવાળી ઈમારત સામે શું પગલાં ભર્યાનો એક મહિનામાં માગ્યો જવાબ, જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, કમિશનર, મનપા કમિશનરને લખ્યો પત્ર