વિધાનસભા ગૃહમાં આજે મોરારીબાપુના નામે અનાજ લઈ જવા મુદ્દે હોબાળો થયો.ત્યારે 2018માં આખા કૌભાંડનો ખુલાસો કરનાર અને RTI કરનાર અજય જાંગીડેની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી.અને તેઓએ જણાવ્યું તે સોફ્ટવેરમાંથી માહિતીની ચોરી કરવામાં આવે છે અને સમગ્ર મામલે રાજ્યમાં 25 જેટલી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.