મોંઘવારીએ માઝા મુકી, ખેડૂત-ગૃહીણી બેહાલ, વચેટિયાઓ માલામાલ થઇ ચુક્યા છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળી રહ્યા અને બજારમાં શાકભાજી મોંઘી મળી રહી છે.