નડિયાદમાં સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગો સાથે છેતરપિંડી. હોસ્પિટલે દિવ્યાંગો માટેની ટ્રાયસિકલો બારોબાર ભંગારમાં વેચી દેવાનું કૌભાંડ જાહેર થયું.