પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારથી પ્રેરણા લઈને મુસ્લિમ યુવતીએ ઇસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો. સનાતન ધર્મ અપનાવ્યા બાદ છોકરીએ હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા.