જામનગરમાં આખલાનો વધ્યો આતંક, પંચેશ્વરમાં વિસ્તારમાં આખલાની લડાઈ, આખલાના આતંક સામે શહેરીજનોમાં રોષ, આખલાનો આતંક દુર કરવા શહેરીજનોની માગ