જામનગરમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણીને લઇને શહેરના જુદા જુદા સ્ટોલ પર ઊંધિયા ના વેચાણમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.