જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદાય પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેગા ઓપરેશન ચલાવ્યું જેમાં ધોરાજી તાલુકા પંચાયતના કોંગ્રસના પ્રમુખ સહિત 7 સભ્યો ભાજપમાં જોડાયા તો મુખ્યમંત્રીની હાજરીમાં માંગરોળના મછીયારા મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો.