આવતીકાલે શિવરાત્રી છે, અને આવતીકાલે જુનાગઢના ભવનાથમાં યોજાતા શિવરાત્રીના મેળો પૂરો થવાનો છે. ત્યારે આજે રવિવારે મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.