જૂનાગઢ મગફળી કૌભાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થળ ઉપરથી શંકાસ્પદ જથ્થો ગાયબ થયો હોવાનો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ અને કોંગ્રેસ કિસાન દ્વારા આક્ષેપ કરાયો હતો. 1200થી 1500 ગુણીઓ શંકાસ્પદ હતી. શંકાસ્પદ જથ્થાને સીઝ કરવા માંગણી કરી હતી.