કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જો કે પોલીસે 24 કલાકમાં કેસનો ખુલાસો કર્યો છે. રસીદ દુબઇમાં જે કંપનીમાં કામ કરતો હતો તેનો માલિક કરાચી પાકિસ્તાનનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રસીદ કરાચી પાકિસ્તાન ગયો છે કે, નહીંએ અંગે એટીએસએ તપાસ શરૂ કરી છે.