બિપોરજોય વાવઝોડાંને લઈને કંડલા બંદર વિસ્તાર ખાલી કરાવાયો છે... કંડલા બંદર પર અતિભય સૂચક 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે... દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાવાઝોડાના ભયને કારણે આખો પોર્ટ ખાલી છે...તો આ સાથે આખા વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે. અંદાજે 700 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું છે.