ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે તેમ તેમ રથયાત્રાનીતૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે, રથયાત્રામાં પોતાના કરતબથી ભક્તોને રિઝવવા કુસ્તીબાજો પણ તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ચાલો જોઈએ કે આ વર્ષે તેમના કરતબોમાં નવું શું હશે