અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુર લેક ખાતે કાશ્મીરી પંડિતો મોટી સંખ્યામાં એક્ઠા થયા. 19 જાન્યુઆરી 1990ના રોજ કાશ્મીરી પંડિતોએ પોતાનો જીવ બચાવવા તેમના ઘર, ધંધો - રોજગાર, જમીન છોડીને દેશના અન્ય ભાગોમાં વસવાટ કરવા મજબુર બન્યું પડ્યું હતું. એ દિવસને ઇતિહાસના કાળા દિવસ તરીકે યાદ કરતા આજે પણ કાશ્મીરી પંડિતોના આંખો ભીની જોવા મળે છે.