કેદારનાથના દર્શન કરવા જતા યાત્રીઓ સાથે લૂંટની ઘટના સામે આવી છે. હેલીકોપટર સુવિધામાં ઉઘાડી લૂંટનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. 4700ની ટિકિટના કાળા બજારમાં 12થી 15 હાજરના ભાવે વેચવામાં આવે છે. ગુજરાતી સહિત સૌરાષ્ટ્રના યાત્રીઓને ન મળી ટિકિટ. હોટેલ સંચાલકો અને હેલીકોપટર કંપનીની મિલિભગત હોવાનો આરોપ પણ લગાવામાં આવ્યા છે.