16 એપ્રિલે રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડા અને માવઠાથી પૂર્વ કચ્છના અંજાર પંથકમાં કેરી અને દાડમના પાકને ભારે નુકસાન થયું છે, ફાલ આવી ગયા બાદ કેરીઓ ઝાડ પરથી ખરી જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે