ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા રાજ્યના તળાવ ભરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આદિજાતી વિસ્તારમાં રહેલા તમામ તળાવો ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 38 ગામોના તળાવો ભરવાનો નિર્ણય લીધો છે. પંચમહાલ અને મહિસાગરનાં 38 ગામોના 53 તળાવો ભરવામાં આવશે. 216 કરોડ રૂપિયાની યોજનાને મંજુરી