કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સાથી ધારાસભ્યોના રાજીનામા પર દુઃખ વ્યક્ત કર્યું. સાથે તેમણે કહ્યું કે, આવી રીતે પક્ષ પલટો કરવો એ મતદારાના અપમાન સમાન છે. લલિત કગથરાએ એવો પણ દાવો કર્યો કે, અમે જ પક્ષને કહ્યું હતું કે અમને સુરક્ષિત જગ્યાએ લઈ જાય.