સુરતમાં ભગવાન સ્વામી નારાયણની પાઘડીના દર્શન કરવા માટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા... ભગવાન સ્વામી નારાયણે 1881માં પારસી પરિવારને આ પાઘડી હતી... પારસી પરિવાર દરરોજ આ પાઘડીની પૂજા કરે છે... અને ભાઈબીજના દિવસે ભક્તો પાઘડીના દર્શન કરે છે...