નાતાલના મીની વેકેશનને લઇ યાત્રાધામ સોમનાથમાં પર્યટકોનું ઘોડાપુર ઉમટયું છે. હજારો પ્રવાસીઓએ વર્ષના છેલ્લા સુર્યાસ્તને માણ્યો હતો.