વડોદરામાં વાઘોડિયાની શંકર પેકેજીગ કંપનીની મીટિંગમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ સમગ્ર મામલો બિચકતા આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.