LRD ભરતી અન્યાય મામલે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. LRD ભરતીમાં OBC, SC, ST સમાજની મહિનાઓને અન્યાય થયા મામલે પત્ર લખ્યો હતો. 1/08/2018નો જીઆર રદ કરવા માગ કરાઈ હતી. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવડીયા આ સંગઠનના રાષ્ટીય અધ્યક્ષ છે.