ગીરના જંગલોમાંથી સાવજો ચોટીલા આવી પહોંચ્યા હતા. જેને લઇને સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા લોકોને સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે.