‘ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે.. ’ના નાદ સાથે ડાકોરનું કાળિયા ઠાકોરજીનું મંદિર ગુંજી ઉઠ્યું છે. વહેલી સવારથી મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સવારથી જ ડાકોર જતા માર્ગો પર માનવમહેરાણ ઉમટી પડ્યું છે. ત્યારે ZEE 24 કલાક પર જુઓ દિવસભર ડાકોર, દ્વારકા અને શામળાજીથી મહાકવરેજ લાઈવ...