જામનગરમાં વાવાજોડુ ત્રાટકે તે અગાઉ જ વીજળી કનેક્શન કાપી નંખાતા પંચેશ્વર ટાવર અને આસપાસનાં લોકો હાલાકીમાં મુકાય છે. લાંબા સમયથી વિજકાપથી કંટાળેલા લોકોએ પીજીવીસીએલની ઓફીસે હોબાળો મચાવ્યો હતો.