રાજકોટના રેસકોર્ષ મેદાનમાં પાંચ દિવસના મલ્હાર લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. લોકમેળાનું ઉદઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.