લોકસભાની ચૂંટણીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે, જેમાં તે જૂનાગઢ લોકસભા માટે તે જનસભાને પણ સંબોધન કરવાના છે