દાહોદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરસભા સંબોધી હતી ત્યારે અશોક ગેહલોતને રાષ્ટ્રપતી મામલે નિવેદન આપ્યું તેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખોડ્યું હતું અને જણાવ્યું હતું કે આવા નિવેદનથી કોંગ્રેસની માનસિકતા છતી થાય છે