બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના ભાવિ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હાલ પરીક્ષા મુલતવી રાખવાનો જે નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો છે. આ પરીક્ષા હવે ફરીથી ધોરણ 12ની લાયકાત સાથે યોજાશે.