આજના યુગમાં હવે દિવસેને દિવસે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની રહી છે અને ખાસ કરીને રાજપૂત મહિલાઓ પણ પુરૂષો સાથે શુરવીરતામાં કંઈ ઓછી ઉતરતી નથી. ત્યારે સુરવિરતાનું પ્રતીક એવી તલવારબાજી કે તે યુદ્ધમાં ખૂબ જ મહત્વની ગણાય છે અને આવી જ તલવારબાજી અને રાસ જામનગરની રાજપૂત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે.